૧)જાહેર વહીવટમાં હાલ કઈ પદ્ધતિ દુનિયાભરમાં અસ્તિત્વમાં છે
?
>>રાજશાહી,સરમુખત્યારશાહી અને ધાર્મિક
સરમુખત્યારશાહી
૨) વ્યાપક અર્થમાં જાહેર વહીવટમાં સરકારની કઈ શાખાનો સમાવેશ
થાય છે ?
>>ન્યાતંત્ર,કારોબારી અને ધારાગૃહ
૩) “વહીવટ ને કામ કરાવવા બાબતે સંબંધ છે, નિર્ધારિત હેતુઓ
પરિપૂર્ણ કરવા સાથે તેને સંબંધ છે." આ વિધાન કોનું છે ?
>>લ્યુથર ગુલિક
૪) જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે એમ કોણે પ્રસ્થાપિત
કર્યું ?
>>ડબલ્યુ એફ. વિલોગ્બિ
૫) POSDCORB શબ્દ કોણે આપ્યો ?
>>ગુલિક અને ઉર્વિક
૬) વહીવટ ની બાબતમાં કઈ બાબતો અગત્યની છે ?
>>નિર્ણય પ્રક્રિયા,પ્રત્યાયન અને
અંકુશ
૭) જાહેર વહીવટમાં સરકારની વહીવટી પાંખ મહત્વની છે એમ કોણે
કહ્યું છે ?
>>રોબર્ટ બ્લૂમ
૮) જાહેર વહીવટનો કેન્દ્રવાદી અભિગમ કઈ સદી સુધી ચાલ્યો હતો
?
>>૧૯ મી
૯) રાજકારણ અને વહીવટ વચ્ચે તફાવત છે એમ સૌપ્રથમ કોણે
કહ્યું ?
>>વુડરો વિલ્સન
૧૦) જાહેર વહીવટમાં મૂલ્યો કે ધોરણોનો સમાવેશ થાય છે એએમ
કોણે કહ્યું ?
>>રોબર્ટ દાહલ
૧૧) ‘ધ પ્રિન્સ' પુસ્તક કોણે લખ્યું છે ?
>>મેકિયાવેલી
૧૨) ગુલિક અને ઉર્વિક દ્વારા શેને જાહેર વહીવટનો સિદ્ધાંત
ગણવામાં આવ્યો છે ?
>>દિશાનિર્દેશ અને સંકલન
૧૩) “કાર્યક્ષમતા
અને કરકસર એ જાહેર વહીવટના મુખ્ય સૂત્રો છે” આ વિધાન કોનું છે ?
>>લિયોનાર્ડ વ્હાઇટ
૧૪) જાહેર વહીવટની વિધાશાખામાં કઈ પેટાશાખાનો સમાવેશ થાય છે ?
>>સંગઠનાત્મક સિદ્ધાંત, સંગઠનાત્મક વર્તન અને જાહેર મહેકમનો વહીવટ
૧૫) “જાહેર વહીવટ
સરકારના વહીવટ સાથે સંબંધિત છે” આ વિધાન કોનું છે ?
>>ઇ.એન. ગ્લેડ્ન
૧૬) જાહેર
વહીવટનો સંકલિત અભિગમ શું છે ?
>> તેમાં કોઈક હેતુ પૂર્ણ કરવા માટે થતી તમામ પ્રવૃતીઓને આવરી
લેવામાં આવે છે. , તે સંચાલકીય,ટેકનિકલ,કારકુની અને ભૌતિક પ્રવૃતિઑનો સરવાળો છે. ,
તે જે સંબંધિત એજન્સીના વિષયવસ્તુ ઉપર આધાર રાખે છે.
૧૭) જાહેર
વહીવટમાં શું થવું જોઈએ અને શું ના થવું જોઈએ એવું ક્યાં અભિગમમાં વિચારવામાં આવે
છે ?
>> દાર્શનિક અભિગમ
૧૮) જાહેર
વહીવટમાં જાહેર સત્તાધીશોના કાર્યો, સત્તાઓ અને મર્યાદાઑ ઉપર ક્યાં અભિગમમાં ધ્યાન
આપવામાં આવે છે ?
>>કાનૂની અભિગમ
૧૯) “જો આપણી
સભ્યતા નિષ્ફળ જાય તો તેનું મુખ્ય કારણ વહીવટી તંત્ર તૂટી પડવાનું હશે." આ
વિધાન કોનું છે ?
>> ડબલ્યુ.બી. ડોન્હામ
૨૦) જાહેર વહીવટી
તંત્રની ભૂમિકા શું છે ?
>>તે રાજ્ય દ્વારા ઘડવામાં આવતા નીતિઓ,કાયદાઓ અને કાર્યક્રમોનો અમલ કરવા માટેનું સાધન છે. , તે સરકારનો પાયો છે. , તે સમાજમાં સ્થિરતાનું પરિબળ છે.
૨૧) ‘વહીવટ એ
સરકારનો સૌથી સ્પષ્ટ ભાગ છે. જાહેર વહીવટ એટ્લે સરકારનું કાર્ય,એ સરકારની અમલકારી,
કાર્ય કરતી અને સૌથી વધુ દશ્યમાન બાબત છે.”
>>વુડરો વિલસ્ન
૨૨) “વિષયવસ્તુને
આધારે વહીવટ એક ક્ષેત્ર અને બીજા ક્ષેત્ર વચ્ચે બદલાય છે." આ વિધાન શું
વ્યક્ત કરે છે ?
>>વહીવટનો સંકલિત દ્રસ્તિકોણ
૨૩) કોઈ હેતુ
સિદ્ધ કરવા માટે જે ભૌતિક,કારકુની,સંચલકીય અને ટેકનિકલ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે
તે વહીવટ છે. આ વિધાન શું કહેવાય ?
>>વહીવટનો સંકલિત દ્રષ્ટિકોણ
૨૪) વહીવટના
સંકલિત દ્રષ્ટિકોણ નો ખ્યાલ કોણે આપ્યો ?
>>એલ.ડી.વ્હાઇટ અને એમ.ઇ.ડીકોક
૨૫) જાહેર
વહીવટની વિશેષતા શું છે ?
>> એ મનુષ્યના તમામ પાંસાને સ્પર્શે છે.
૨૬) જાહેર
વહીવટમાં ખર્ચ ઉપર કેવું નિયંત્રણ હોય છે ?
>>જાહેર નિયંત્રણ
૨૭) જાહેર વહીવટ
અને ખાનગી વહીવટ બંને માં શું જરૂરી છે ?
>> જનસંપર્ક,કર્મચારીઑનું કલ્યાણ અને કર્મચારીઓની ભરતી અને બઢતી
ના ધોરણો
૨૮) “કાયદાનો અમલ
કરવા માટે સરકાર જે કઈ કાર્ય કરે છે તે જાહેર વહીવટ કરે છે." આ વિધાન કોનું
છે ?
>> એચ. વોકર
૨૯) જાહેર
વહીવટમાં “શું છે” તેનું વિશ્લેષ્ણ થાય તો તેને ક્યો અભિગમ કહેવાય ?
>>અનુભવાશ્રિત અભિગમ
૩૦) “જાહેર વહીવટ
મોટું સર્જનાત્મક બળ છે અને તેનો આદર્શ મનુષ્યનું કલ્યાણ છે” આ વિધાન કોનું છે ?
>> એચ. ફાઇનર
૩૧) જાહેર
વહીવટમાં “શું હોવું જોઈએ ?” તેનું વિશ્લેષણ થાય તો તેને ક્યો અભિગમ કહેવાય ?
>>ધોરણલક્ષી અભિગમ
૩૨) ભારતમાં શાના
વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે ?
>>ગ્રામ પંચાયત , કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર
૩૩) ગુજરાતમાં
શાના વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે ?
>> GIDC,તકેદારી પાંચ અને રાજ્ય માહિતી પંચ
૩૪) જાહેર
વહીવટની પોતાની કોઈ નિશ્ચિત સરહદો હોતી નથી કારણ કે.......
>>સરકારની પ્રવૃત્તિઓ ઘટે છે. , સરકારની પ્રવૃત્તિઓ વધે છે. અને
સરકારની પ્રવૃત્તિઓ સંજોગો અનુસાર બદલાય છે.
૩૫) શાનો વહીવટ
જાહેર વહીવટ કહેવાય ?
>>તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત , ગ્રામ પંચાયત , રાજ્ય સરકાર ,
નગરપાલિકા
૩૬) “સરકારનું
કાર્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું તથા કલ્યાણ સાધવા લોકોના માર્ગ મોકળો
કરવાનું છે" એમ કોણ માને છે ?
>> વ્યક્તિવાદીઑ
૩૭) “ચોક્કસ
વિસ્તારમાં કાયદા માટે વ્યવસ્થિત થયેલો માનવસમુહ એટ્લે રાજ્ય” આ વિધાન કોનું છે ?
>> વુડરો વિલ્સન
૩૮) જાહેર
વહીવટમાં અંકુશને મોટેભાગે શાની સાથે સંબંધ હોય છે ?
>> હોદ્દો
૩૯) ચાણક્યએ
રાજ્યના કેટલા અંગો ગણાવ્યા છે ?
>> સાત
૪૦) કૌટિલ્ય શાસન
કોને કહે છે ?
>>રાજાની આજ્ઞા
૪૧) કૌટિલ્યના
મતે રાજા અને રાજ્ય મળીને શું થાય છે ?
>> પ્રકૃતિ
૪૨) કૌટિલ્યના
અનુસાર સારા રાજ્યનું લક્ષણ શું છે ?
>>તેમાં સારા સ્થાનો આવેલા હોય, લોકોને પોતાના જીવનનિર્વાહના સાધનો મળી શકતા હોય અને પાણી માટે વરસાદ પર આધાર ન રાખવો પડતો હોય.
૪૩) કૌટિલ્યના
મતે ધર્મન્યાય એટ્લે શું ?
>>બુદ્ધિની મદદથી અપાતો ન્યાય
૪૪) કૌટિલ્ય શાની
મદદથી રાજાને પ્રજાનું રક્ષણ કરવા કહે છે ?
>>ધર્મ
૪૫) કૌટિલ્ય
રાજાને શું અનુસરીને શાસન કરવા કહે છે ?
>>ચારિત્રય,ન્યાય,ધર્મ અને વ્યવહાર
૪૬) ચાણક્યએ
રાજ્યના અંગોમા શાનો સમાવેશ કરેલો છે ?
>>સ્વામી,અમાત્ય,જનપદ,દુર્ગ,કોશ,દંડ,મિત્ર.
૪૭) ચાણક્યના મત
અનુસાર રાજાએ કોની મદદથી શાસન કરવાનું છે ?
>> મંત્રી પરિષદ અને અમાત્યો
૪૮) કૌટિલ્યના
અર્થશાસ્ત્રમાં ક્યો ખ્યાલ પ્રવર્તે છે ?
>>રાજાથી અન્યાય થઈ જાય તો તેને પોતાને દંડાધીન થવું. , રાજાથી અન્યાય થઈ જાય તો તેને પ્રાયશ્ચિત કરીને
પોતાની જાતને સજા કરવી , કાયદાને જીવતો જાગતો રાખવો એ રાજાનો ધર્મ છે.
૪૯) અપરાધના
પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું છે ?
>>કૌટિલ્યએ
૫૦) કૌટિલ્યના મત
અનુસાર દંડને જ્યારે બાજુ ઉપર મૂકવામાં આવે ત્યારે....................
0 ટિપ્પણીઓ